સમાજીક વિષયના ઉમેદવારો ના અન્યાય મામલે મહાઆંદોલન નું આયોજન
ટેટ ૨ પાસ સામાજિક વિજ્ઞાન વિષયના તમામ મિત્રો ને જણાવવા નું કે ભરતી
ઓછી સંખ્યામાં આવવાની સંભાવના સાથે આંદોલન માટે ગાંધીનગર જવાનું
નક્કી કરેલ છે .
ઓછી સંખ્યામાં આવવાની સંભાવના સાથે આંદોલન માટે ગાંધીનગર જવાનું
નક્કી કરેલ છે .
તારીખ ૧૮ નવેમ્બર ના રોજ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં પોતાની નૈતિક
જવાબદારી સમજી પહોચી જવું.
નોંધ :- જરૂર પડે ઉપવાસ નાં માર્ગે અંદોલન કરવાનું હોઈ ૪ થી ૫ દિવસ પણ
રોકાવાનું થાય તો તે પ્રમાણે રોકાવાની તૈયારી સાથે આવવાનું થાય તેથી જરૂરી
સમાન પણ પાસે રાખવો .
કોઈ પણ સામાજિક વિજ્ઞાન નો કોઈ પણ ઉમેદવાર રહી ન જાય તે માટે તમામ
પ્રકાર ના સોશિયલ મીડિયા (વોટ્સએપ,ફેસબુક ,ટેલીગ્રામ ) માં પણ આ મેસેજ
વધુ માં વધુ પહોચાડવો.
અહી જીલ્લા વાર પ્રતિનિધિ નાં નંબર પણ સામેલ છે તો તેમનો સંપર્ક કરી સાથે
આવશો જેથી વધુ સગવડ પડે .
0 Comment ::
Post a Comment